ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ‘બખૂબી’ ઉપયોગ જ કર્યો: 27 ઑક્ટો, ખાંડા ખખડાવશે કુર્મી પાટીદારો

ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીની જે પણ સ્થિતિ છે તેના મૂળમાં કોઈ હોય તો ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ સવદાસભાઈ પટેલ. પણ કથિત સતાંધ ભાજપા અને સર્વ પાટીદાર સમાજ બાપાના યોગદાનને ઉવેખીને સમાજ વચ્ચે પોતાનું રાજકારણ ચલાવે છે તેવી હૈયા વરાળ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના પુત્ર ભરત પટેલની છે. 29 ઓક્ટોબરના રોજ બરાબર એક મહિના પછી કેશુભાઈ … Continue reading ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ‘બખૂબી’ ઉપયોગ જ કર્યો: 27 ઑક્ટો, ખાંડા ખખડાવશે કુર્મી પાટીદારો