Kutch: ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો વિકાસ કરાશે

ભુજઃ કચ્છ જિલ્લાના ભુજમા આવેલા સ્મૃતિવન, હમીરસર તળાવ સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે શહેરની ભાગોળે ખારી નદી સ્મશાનગૃહ ખાતે ભુતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યા બાદ અહીં નિયમિત પણે ભાવિકોનો પ્રવાહ વધ્યો છે. ત્યારે આ સ્થળના ધાર્મિક મહત્વને ધ્યાને રાખી તેનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા દરખાસ્ત કરાઇ હતી. જે મંજુર થતા ગુજરાત પ્રવાસન વિભાગ … Continue reading Kutch: ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો વિકાસ કરાશે