Junagadh: મોડી રાત્રે મેગા ડિમોલિશન, બે મંદિરો સહિત મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ પર ફર્યું બુલડોઝર

જુનાગઢ: જામનગર અને કચ્છ બાદ જુનાગઢમાં પણ ગેરકાયદેસર રીતે બંધવામાં આવેલા બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. (junagadh majevdi gate dargah demolition) જેમાં મજેવડી દરવાજા સામે આવેલી દરગાહ, રેલ્વે સ્ટેશન પાસેનું રામદેવપીરનું મંદિર અને તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરને હટાવાયા હતા. જુનાગઢ સહિત અન્ય જિલ્લાના એક હજાર જેટલા પોલીસકર્મીઓ વચ્ચે રાત્રે બે વાગ્યા … Continue reading Junagadh: મોડી રાત્રે મેગા ડિમોલિશન, બે મંદિરો સહિત મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ પર ફર્યું બુલડોઝર