જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત

ગીર-સોમનાથઃ ગીરના જંગલમાં મેઘરાજા મુશળધાર વરસી પડતા ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં હિરણ-1માં 9.5 ફૂટ, હિરણ-2માં 10 ફૂટ જ્યારે શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે.મળતી માહિતી મુજબ ગીર જંગલમાં તેમજ ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં થયેલા નોંધપાત્ર નવા નીરની આવકના પગલે … Continue reading જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત