Janmashtami special: દ્વારકા-ડાકોર-શામળાજીમાં દર્શને જતાં પહેલાં આટલું જાણી લો

દ્વારકાઃ આવતીકાલે આખો દેશ જન્માષ્ટમી ઉજવશે અને કૃષ્ણમય બનશે ત્યારે ગુજરાતના બે મંદિર દ્વારકાધીશ અને ડાકોરના રણછોડરાય મંદિરમાં લાખોની ભીડ જામશે.લાખોની સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકરનાં દર્શનાર્થે ઊમટતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રીજીનાં દર્શનના સમયમા ફેરફાર કરાયો છે. શહેરના કેટલાક વિસ્તારો … Continue reading Janmashtami special: દ્વારકા-ડાકોર-શામળાજીમાં દર્શને જતાં પહેલાં આટલું જાણી લો