જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર

દ્વારકા: ગોકુળ આઠમ જન્માષ્ટમીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે યાત્રાધામોમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહે છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ રહેલી દ્વારકાને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળી રહેલ જગત મંદિરનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. જગત મંદિર સિવાય દ્વારકાના અન્ય વિસ્તારોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે. હિન્દુઓની ચાર મોક્ષપૂરીમાં ગણના થાય … Continue reading જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર