Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન

અમદાવાદ : ગુજરાત અને તેમા પણ અમદાવાદમાં(Ahmedabad)જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હોય છે. તેવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને(Rathyatra 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. જેના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું(Jalyatra)આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી. ષોડસોપચાર પૂજનવિધિ … Continue reading Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન