આ ચાર ટ્રેનમાં હવે તમને બુકિંગ મળવાનું શક્ય બનશે, રેલવેએ વધાર્યા કૉચ

અમદાવાદઃ ભારતના પ્રવાસીઓ સૌથી વધારે રેલવેની મુસાફરી પસંદ કરે છે, પરંતુ દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હજુ ઘણી વધારે ટ્રેનની જરૂર છે. આથી ટિકિટ ક્યાંક જવું હોય અને કન્ફર્મ ટિકિટ ન મળે તેવી સ્થિતિ વારંવાર સર્જાય છે, જેને પહોંચી વળવા ભારતીય રેલવે ટ્રેનોની ફેરી અથવા કૉચ વધારતી હોય છે. આવો જ નિર્ણય અમદાવાદ મંડળની અમુક … Continue reading આ ચાર ટ્રેનમાં હવે તમને બુકિંગ મળવાનું શક્ય બનશે, રેલવેએ વધાર્યા કૉચ