Ahmedabad Rathyatra માં 101 ટ્રક, 30 અખાડા અને 18 ગજરાજએ આકર્ષણ જમાવ્યું, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે. જેમાં રથયાત્રાના શણગારેલા ગજરાજ, ટ્રક અને કરતબ દેખાડતા અખાડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેના … Continue reading Ahmedabad Rathyatra માં 101 ટ્રક, 30 અખાડા અને 18 ગજરાજએ આકર્ષણ જમાવ્યું, ભક્તોની ભારે ભીડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed