તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશના યુવાનોમાં કર્યું ઉર્જા ભરવાનું કામ; ગૃહમંત્રી અમિત શાહ

રાષ્ટ્રધ્વજના સન્માનમાં 8 થી 15 ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘હર ઘર … Continue reading તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશના યુવાનોમાં કર્યું ઉર્જા ભરવાનું કામ; ગૃહમંત્રી અમિત શાહ