રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગંદકી ની ફરિયાદ ખૂબ આવે છે જેને કારણે રોગચાળો પણ ફેલાય છે. અવારનવાર લતાવાસીઓ કે વિપક્ષ ફરિયાદ કરે ત્યારે એક જ વાત સામે આવે છે કે સફાઈ કામદારોની સંખ્યા ઓછી છે. આ વાત અધિકારીઓ તથા પદાધિકારીઓને સંપૂર્ણપણે ખબર હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આજરોજ વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા એ … Continue reading રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા