ચાંદીપુરા વાયરસનો કહેરઃ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની ગયો છે અને અત્યાર સુધી 15 બાળકના મોત થયા છે, જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અહીં આવ્યા હોય અને મોત થયા હોય તેવા ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દોડતું તો થયું છે, પરંતુ સ્થિતિ વણસતી જાય છે ત્યારે આજે … Continue reading ચાંદીપુરા વાયરસનો કહેરઃ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે