પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોને હાઇકોર્ટના જામીન :શક્તિસિંહે કહ્યું પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે’

અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ગઇકાલે કરવામાં આવેલી અરજીની સુનાવણી પર સરકારી વકીલે સમય માંગતા આજની કાર્યવાહી દરમિયાન પાંચે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. આ … Continue reading પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોને હાઇકોર્ટના જામીન :શક્તિસિંહે કહ્યું પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે’