Gujarat માં ભારે વરસાદથી તારાજી, 35 લોકોનાં મોત

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ભારે વરસાદને લઇને વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સોમવારથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 35 પર પહોંચ્યો છે. બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પીએમ મોદીએ સીએમ સાથે ફોન પર માહિતી મેળવી રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરમાં ફસાયેલા … Continue reading Gujarat માં ભારે વરસાદથી તારાજી, 35 લોકોનાં મોત