સૌરાષ્ટ્રમાં “જળતાંડવ” : દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ : લીલા દુષ્કાળની સેવાય રહી છે ભીતિ

જામ ખંભાળિયા: સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈને હવે મેઘ કહેર જેવી સ્થતિ સર્જાય રહી છે. ત્રણ દિવસ બાદ ફરી મેઘરાજાએ દેવભૂમિ દ્વારકાને જળબંબાકાર કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળતાંડવ જોવા મળ્યું હતું. હાલ તંત્ર દ્વારા પણ પાણીમાં ફસાયેલ લોકોને … Continue reading સૌરાષ્ટ્રમાં “જળતાંડવ” : દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ : લીલા દુષ્કાળની સેવાય રહી છે ભીતિ