“ઘાટ કરતા ઘડામણ મોંધુ ” Ahmedabad માં 42 કરોડમાં બનાવેલો હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ઘાટ કરતા ઘડામણ મોંધુ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકોના સરળ પરિવહન માટે પૂર્વ વિસ્તારમાં બનવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને નબળા બાંધકામને લીધે સાત જ વર્ષમાં તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અચરજ પમાડે તેવી બાબત એ છે કે રૂપિયા 42 કરોડમાં બનાવેલો આ બ્રિજ 52 કરોડમાં તોડી … Continue reading “ઘાટ કરતા ઘડામણ મોંધુ ” Ahmedabad માં 42 કરોડમાં બનાવેલો હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે