ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાની જમાવટ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન લગાવામાં આવ્યુ છે જેમાં સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે. ગુજરાતમાં ગુરૂવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના … Continue reading ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ