ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો છે. હાલ દિવસે … Continue reading ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો