ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરી હતી, તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય

સતત ભાગદોડ અને તાણવ ભર્યા જીવનને કારણે લોકોમાં હતાશા અને ડિપ્રેસન જેવી માનિસક બીમારીઓ વધતી જઈ રહી છે, એમાં ક્યારેક લોકો આત્મહત્યા જેવું અવિચારી આત્યંતિક પગલું ભરે છે. એવામાં ગુજરાતમાં એક દિવસના સમયગાળામાં બનેલા આત્મહત્યાના 3 બનાવોમાં 6 લોકોએ(Gujarat Suicide cases) જીવ ગુમાવ્યા છે, જે તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય છે. અમદાવાદમાં મકરબામાં 15 … Continue reading ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરી હતી, તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય