ગુજરાતમાં Chandipura Virus થી 44 દર્દીઓના મોત, 124 શંકાસ્પદ દર્દી નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસ(Chandipura Virus)અનેક જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી આ વાયરસના લીધે 44 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 124 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંથી 26 દર્દીઓ સાજા થયા છે. આ વાયરસનો સૌથી વધારે ફેલાવો હાલ પંચમહાલમાં છે જયા 15 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્યની ટીમ દ્વારા … Continue reading ગુજરાતમાં Chandipura Virus થી 44 દર્દીઓના મોત, 124 શંકાસ્પદ દર્દી નોંધાયા