રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો

રાજકોટ : રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો (Janmashtami) લોકમેળો યોજાવાનો છે. જેમાં સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પુર્ણ થઈ ગઈ છે. ત્યારે લોકમેળામાં સ્ટોલના ભાડાના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે.રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલના ભાડામાં 2000થી 30000 હજાર સુધીનો વધારો … Continue reading રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો