આસોમાં અષાઢી માહોલ: અમદાવાદમાં વરસાદી ઝાપટા- સૌરાષ્ટ્રમાં ખેતી પાકોને નુકસાન…

અમદાવાદ: રાજ્યમાં નોરતા પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કુલ 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી કરી છે. ચોમાસાના વિદાય ટાણે રાજ્યમાં વરસાદ ખાબકતાં કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આજે બપોર બાદ અમદાવાદના … Continue reading આસોમાં અષાઢી માહોલ: અમદાવાદમાં વરસાદી ઝાપટા- સૌરાષ્ટ્રમાં ખેતી પાકોને નુકસાન…