જળસંકટ તણાયું: રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા; સરદાર સરોવરમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ…

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 … Continue reading જળસંકટ તણાયું: રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા; સરદાર સરોવરમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ…