ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા

અમદાવાદ: ગુજરાત પોલીસ દર વર્ષે દિવાળી પહેલા જનતા માટે એડવાઈઝરી જાહેર કરે છે કે રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીઓથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી. છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસો અટકતા નથી. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ડેટાને દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી. તાજેતરમાં જાહેર થયેલા … Continue reading ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા