Gujarat માં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ, 300 કિલોમીટરનું અંતર કાપશે

મોરબી : ગુજરાતમાં(Gujarat)કોંગ્રેસે મોરબીના દરબારગઢથી ધ્વજવંદન કરીને ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રામાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે. મોરબી થી શરૂ થયેલી યાત્રા 300 કિલોમીટરનું અંતર કાપી ગાંધીનગરના સુધી … Continue reading Gujarat માં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ, 300 કિલોમીટરનું અંતર કાપશે