Rajkot લોકમેળાનો એસઓપીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, કલેક્ટરે રાઇડ્સનું કામ અટકાવ્યું…

રાજકોટ : રાજકોટ(Rajkot)શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આકરા વલણના લીધે આ વખતે જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. ત્યારે આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ ન કરવા ઇચ્છતા સંચાલકોમાં રોષ જોવા … Continue reading Rajkot લોકમેળાનો એસઓપીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, કલેક્ટરે રાઇડ્સનું કામ અટકાવ્યું…