Gujarat High court: હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ શખસ 25 વર્ષે ફરી દોષિત જાહેર, જાણો શું છે મામલો

અમદાવાદઃ સામાન્ય બોલચાલમાં ‘કર્મ કોઈને છોડતું નથી’ એવી કહેવત વપરાતી હોય છે, જેને પુરવાર કરતા ઘણા દાખલ જોવા મળતા હોય છે. એવામાં તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટના એક આદેશે વધુ એક દાખલો બેસાડ્યો છે. રાજકોટમાં પત્નીની હત્યા કર્યાના 27 વર્ષ બાદ ગુજરાત હાઈ કોર્ટે નીચલી અદાલતના આદેશને રદ કરી હત્યારા પતિને સરેન્ડર કરવા આદેશ આપ્યો … Continue reading Gujarat High court: હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ શખસ 25 વર્ષે ફરી દોષિત જાહેર, જાણો શું છે મામલો