ગુજરાતમાં Chandipura Virus થી 66 દર્દીઓના મોત, કુલ 153 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ (Chandipura Virus) રાજ્યમાં કુલ 66 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 153 કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠમાં 16, અરવલ્લીમાં સાત, મહિસાગરમાં ત્રણ કેસ, ખેડામાં સાત કેસ, મહેસાણામાં નવ કેસ, રાજકોટમાં સાત કેસ, સુરેન્દ્રનગરમાં પાંચ કેસ સહિતનો સમાવેશ થાય છે. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 19 કેસ દાખલ છે અને 68 દર્દીને રજા … Continue reading ગુજરાતમાં Chandipura Virus થી 66 દર્દીઓના મોત, કુલ 153 કેસ નોંધાયા