શિષ્યવૃતિને લઈને સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વધ્યા ધરમધક્કા!

અમદાવાદ: શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે આપવામાં આવતી શિષ્યવૃતિને લઈને સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે. સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હવે હેરાન થવાનો વારો આવ્યો છે. સરકારે શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કર્યા છે. વિદ્યાર્થીઓના બેંક ખાતા, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારે હવે શિષ્યવૃત્તિ સાથે … Continue reading શિષ્યવૃતિને લઈને સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વધ્યા ધરમધક્કા!