ગુજરાતનો આ પ્રદેશ 15મી ઓગષ્ટ 1947એ હતો ગુલામ! આઝાદી મળી છેક….

જુનાગઢ: આજે 15મી ઓગષ્ટના રોજ દેશ પોતાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ માનવી રહ્યું છે જો કે આ દરમિયાન ગુજરાતનો એક મોટો ભાગ એવો હતો કે જે આજે મુજવણમાં હતો કે તેઓ ભારતના નાગરિકો બનશે કે પાકિસ્તાનના. આ મૂંઝવણનો સામનો કરી રહેલ પ્રદેશ હતો સૌરાષ્ટ્રનો જુનાગઢ. કારણ કે જુનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન ત્રીજાએ જુનાગઢનું ભારત સાથેનું … Continue reading ગુજરાતનો આ પ્રદેશ 15મી ઓગષ્ટ 1947એ હતો ગુલામ! આઝાદી મળી છેક….