Gujarat સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા છે. જેમાં રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ. ગાંધીને અને ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS(સિનિયર સ્કેલ) અઘિકારી એસ. જે. … Continue reading Gujarat સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા