ગુજરાતમાં Chandipura Virus ના કુલ કેસની સંખ્યા  127, 48 બાળકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં(Chandipura Virus)વધારો થઈ રહ્યો છે. રાજ્યમ છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના  ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા અત્યાર સુધી કુલ 127 કેસો નોંધાયા છે. આ શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે રાજ્યમાં ચાંદીપુરાના કારણે 48 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 42 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 27 … Continue reading ગુજરાતમાં Chandipura Virus ના કુલ કેસની સંખ્યા  127, 48 બાળકોના મોત