અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabadના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવ્યુ

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) શહેરના નરોડામાં કચરાના ડબ્બામાંથી વધુ એકવાર નવજાત શિશુ મળી  છે. જેમાં કોઈ રાહદારીનું ધ્યાન કચરાના ડબ્બામાં ગયું અને પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં  નરોડામાં રાત્રીના સમયે બાળક કચરાના ડબ્બામાં રડી રહ્યું હતુ. દરમિયાન એક સ્થાનિક રાહદારીને જાણ થતા તેણે ઘટના સ્થળેથી બાળકને બહાર કાઢયું હતુ દરમિયાન આસપાસના સ્થાનિકોએ ભેગા મળીને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું હતુ જ્યાં તાત્કાલિક ઓકસિજન આપતા બાળક બચી ગયું હતુ.

પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી

પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી રાત્રીના સમયે કોઈ આ બાળકને કચરાના ડબ્બામાં મૂકી ગયું હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા છે. પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને જેણે આ બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથ ધરી છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…