રાજ્યમાં બે અકસ્માતોએ બે પરિવારના માળા વીંખ્યા: ચાર લોકોના કમકમાટીભર્યા મોત

અમદાવાદ: રાજ્યમાં આજે સર્જાયેલ બે ગોઝારા અકસ્માતોએ કુલ ચાર લોકોના ભોગ લીધા છે. એક તરફ પાટણના ગણેશપૂરામાં વતનમાં આવેલા પરિવારને જાણે આ પ્રવાસ અંતિમ પ્રવાસ બની રહ્યો અને જ્યારે બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં મંદિરે દર્શન કરવા ગયેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા પિતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણના … Continue reading રાજ્યમાં બે અકસ્માતોએ બે પરિવારના માળા વીંખ્યા: ચાર લોકોના કમકમાટીભર્યા મોત