કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે એક લાખનું વીમા કવચ!
ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યભરમાં મૃત્યુ પામેલા ૧૪ વિદ્યાર્થીના વાલીઓને કુલ રૂ. ૧૪,૦૦,૦૦૦ તેમજ … Continue reading કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે એક લાખનું વીમા કવચ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed