વરસાદથી માંડ રાહત છે, ખેડૂતોને આઠને બદલે 12 કલાક આપો વીજળી: મોઢવાડિયા
સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ હોવાથી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને દૈનિક 8 ને બદલે 12કલાક વિજળી આપવાની રજુઆત કરી છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે ગુજરાત … Continue reading વરસાદથી માંડ રાહત છે, ખેડૂતોને આઠને બદલે 12 કલાક આપો વીજળી: મોઢવાડિયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed