ગિરનાર લીલી પરિક્રમાનો શાસ્ત્રોકત વિધિથી પ્રારંભ

જૂનાગઢ: જૂનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિપૂર્વક ‘‘ હરહર મહાદેવ ‘‘ અને ‘‘ જય ગિરનારી”ના નાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી. આ વખતે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રિબિન … Continue reading ગિરનાર લીલી પરિક્રમાનો શાસ્ત્રોકત વિધિથી પ્રારંભ