ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….

પાટણ: બનાસકાંઠાથી સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર દિલ્હીથી સંસદનું સત્ર પૂરું કરીને હવે વતન પરત ફર્યા છે. લાખણીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે ભાજપમાં ગયેલા નેતાઓને કોંગ્રેસમાં પરત ફરવાનું નિયમંત્ર આપ્યું હતું. આ સાથે જ તેમણે કતલખાના પાસેથી કોણે કેટલું ચૂંટણી ફંડ લીધું તે જાહેર કરવાની પણ માંગ કરી હતી. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે … Continue reading ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….