ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુઃ ગેનીબેને સંઘવીને આપ્યો સણસણતો જવાબ

અમદાવાદઃ ગુજરાતમાં મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુ છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રિના … Continue reading ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુઃ ગેનીબેને સંઘવીને આપ્યો સણસણતો જવાબ