દુષ્કર્મોની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર ધોયા માછલાં: ગૃહમંત્રીના રાજીનામાની માંગ

અમદાવાદ: રાજ્યમાં નવરાત્રીની ઉજવણીને લઈને આખી રાતની છૂટછાટનો નિર્ણય આપીને જશ ખાટનારા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નવરાત્રીના પર્વ દરમિયાન જ રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે ભીંસમાં આવી ગયા છે. રાજ્યમાં દાહોદ, વડોદરા, સુરતમાં બનળી ઘટનાઓને લઈને રાજ્યમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિપક્ષે પણ ગૃહ પ્રધાન પર માછલાં ધોયા છે. કોંગ્રેસ … Continue reading દુષ્કર્મોની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર ધોયા માછલાં: ગૃહમંત્રીના રાજીનામાની માંગ