ગણેશ વિસર્જન સમયે પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યાં; એક વ્યક્તિનું મોત…

પાટણ: પાટણમાં ગણેશ વિસર્જન કરવા જતાં સમયે એક મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ લોકોમાંથી સાત લોકો પાણીમાં નહાવા પડ્યા હતા ત્યારે તેઓ ડૂબ્યાં હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલો છે. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા લોકોમાંથી સાત લોકો ડૂબ્યાં છે. પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 … Continue reading ગણેશ વિસર્જન સમયે પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યાં; એક વ્યક્તિનું મોત…