ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને Puducherryના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરાયા

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોના નવા રાજ્યપાલ અને પુડુચેરીના(Puducherry) લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતમાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત થયેલા પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના ઉપ રાજ્યપાલ(LG) નિયુક્ત કરવામાં આવ્યા છે. કે. કૈલાશનાથન 29મી જુને નિવૃત થયા તેમણે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી માંડીને … Continue reading ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને Puducherryના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરાયા