Suratમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની શકયતા…

સુરતઃ ગુજરાતના સુરતમાં શનિવારે સાંજે પાંચ માળની ઈમારત ધસી પડી હોવાના સમાચાર સામે આવી રહી છે. 2017માં બનાવવામાં આવેલી તેમ જ સુરત મહાપાલિકાના અખત્યાર હેઠળ પાલી ગામ ખાતે આવેલી આ ઈમારતમાં અનેક લોકો ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં રહેતા મોટા ભાગના લોકો ભાડા પર રહે છે. આ … Continue reading Suratમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની શકયતા…