શા કારણે થઈ રહ્યા છે માછલીઓના મોતઃ રાપરના ડેમની ઘટના વિચારવા કરી રહી છે મજબૂર
ભુજઃ સરહદી કચ્છમાં વરસેલા ભારે વરસાદ બાદ મોટાભાગના ડેમ-તળાવોમાં નવાં નીર આવ્યા છે ત્યારે સીમાવર્તી રાપર તાલુકાના છેવાડાના જાડાવાસ ખાતેના પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા સિંચાઈ ડેમમાંથી અચાનક હજારો માછલીઓના ટપોટપ મોત થવાની ઘટનાએ દુઃખ સાથે આશ્ચર્ય પણ ફેલાવ્યું છે.આ અંગે જાડાવાસના હરેશ ગોસ્વામીએ વાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ડેમમાં કોઈ … Continue reading શા કારણે થઈ રહ્યા છે માછલીઓના મોતઃ રાપરના ડેમની ઘટના વિચારવા કરી રહી છે મજબૂર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed