Filmfare Awards: કાર્તિક આર્યને તેની પર્ફોર્મન્સ પહેલા ગુજરાત વિશે શું લખ્યું?

આજે બોલીવુડના સિતારા ગુજરાતની ધરતી પર ધમાલ મચાવવા આવી પહોંચ્યા છે.કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર્ફોર્મન્સની તૈયારીઓ વિશેની પોસ્ટ મુકી હતી, તેણે કેપશનમાં લખ્યુ, “ગુજરાત માટે તૈયાર, સવારે-3:30 કલાકે રિહર્સલ.” પોસ્ટમાં તેણે પોતાની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ‘ગુજ્જુ પટાકા’ સોંગ મુક્યું હતું. તેણે એવું પણ જણાવ્યું હતું કે તે 24 કલાક સુધી ઉંઘ્યો નથી … Continue reading Filmfare Awards: કાર્તિક આર્યને તેની પર્ફોર્મન્સ પહેલા ગુજરાત વિશે શું લખ્યું?