Gujarat માં ખેડૂતો એ PM Kisan Yojana નો હપ્તો મેળવવા કરવું પડશે આ કામ

ગાંધીનગર : ગુજરાતના (Gujarat)જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana)હેઠળ 18માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી 30 જુલાઈ 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો ૧૮મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકની … Continue reading Gujarat માં ખેડૂતો એ PM Kisan Yojana નો હપ્તો મેળવવા કરવું પડશે આ કામ