અમદાવાદમાં ખારી નદીમાં ફેકટરી માલિકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું, સ્થનિકો પરેશાન
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી બાદ હવે ખારી નદી પણ કેમિકલયુકત તથા ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતા પ્રદૂષિત બની ગઈ છે. હાથીજણના વિવેકાનંદનગર પાસે આવેલા બ્રિજ પાસેથી પસાર થતા પાણીમાં ફીણ જોવા મળ્યા છે. વિવેકાનંદનગર વિસ્તારમાંથી ખારી નદીમાં ઘરગથ્થુ ગંદા પાણી તથા ઔદ્યોગિક પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મળતી … Continue reading અમદાવાદમાં ખારી નદીમાં ફેકટરી માલિકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું, સ્થનિકો પરેશાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed