Gujarat માં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, ડોકટર અને નર્સિંગ સ્ટુડન્ટ પણ ડેન્ગ્યુની ઝપેટમાં

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે. ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં 10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સને પણ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ … Continue reading Gujarat માં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, ડોકટર અને નર્સિંગ સ્ટુડન્ટ પણ ડેન્ગ્યુની ઝપેટમાં