Dusshera સુધી અમદાવાદમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ; પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન નવરાત્રિમાં ટ્રાફિકજામ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સવારના 8થી રાત્રીના 2 વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશ નહીં … Continue reading Dusshera સુધી અમદાવાદમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ; પોલીસ કમિશનરનું જાહેરનામું