123 તાલુકાઓમાં દેધનાધન: તાપીના સોનગઢ-વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ

અમદાવાદ: ગુજરાતના સતત બે દિવસની વરાપ બાદ આજે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું છે. શ્રાવણના અંતિમ દિવસે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાજ્યના 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢ અને વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. ભરૂચમાં માત્ર માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા … Continue reading 123 તાલુકાઓમાં દેધનાધન: તાપીના સોનગઢ-વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ